ઝેરોધાના સહ-સ્થાપક અને અબજોપતિ નિખિલ કામતે આજે મોટો નિર્ણેય કર્યો છે કે પોતાની અડધી સંપત્તિ દાનમાં આપી દેશે.
તેમની કુલ સંપત્તિ હાલમાં 28,000 કરોડ રૂપિયાની આસપાસ છે.
આવો નિર્ણય કરનાર અને ભારતના સૌથી નાની ઉંમરના યુવા અબજોપતિ બની ગયા છે.
તેમણે આવુ ધ ગિવિંગ પ્લેજ (The Giving Pledge) માટે કર્યું છે. અને તેની સ્થાપના બિલ ગેટ્સ અને વોરેન બફેએ કરી હતી
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા રસ્તાઓ શોધવા માટે ઉત્સાહિત છું : કામત
નિખિલ કામતે 2021-22 માં દાનની રકમ 300 ટકા વધારીને 100 કરોડ રુપિયા કરી દીધી હતી.
ઝેરોધાના સહ-સંસ્થાપક નિતિન અને નિખિલ કામત દાનવીરો તરીકે ઓળખાય છે. 2021-22 માં તેમણે દાનની રકમ 300 ટકા વધારીને 100 કરોડ રુપિયા કરી દીધી હતી.
2022 ની હુરુન ઈન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટમાં તે ભારતના નવમા સૌથી મોટા દાનવીર હતા